જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના પુનિતનગરમાં રહેતી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર ૧૨ દિવસથી ગુમ


SHARE











મોરબીના પુનિતનગરમાં રહેતી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર ૧૨ દિવસથી ગુમ

મોરબી શહેરના શનાળા રોડે આવેલ સત્યમ પાન વાળી શેરીમાં પુનિતનગર ખાતે રહેતી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે અને છેલ્લા ૧૨ દિવસથી તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને આ યુવતીના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં પુનિતનગર ખાતે રહેતા સુનિલભાઈએ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી ગુમ થઈ હોવા અંગેની ગુમસુધા ફરિયાદ આપેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી દિવ્યાબેન (૨૦) ગત તા. ૨૨/૧૨/૨૩ ના રાત્રિના સમયે પોતાના ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે અને આજ દિવસ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગે નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવતીના પિતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે યુવતીને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. ઝાપડીયા ચલાવી રહ્યા છે

પરિણીતા-બે દીકરીઓ મળી આવ્યા

મોરબીના લાલપર ગામે ગુરુદેવ સોસાયટીમાં રામજી મંદિર પાસે રહેતા અને મૂળ રવાપર ગામના પરેશભાઈ કિશોરભાઈ અગ્રાવત જાતે રામાનંદી સાધુ (૩૭)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપી હતી જેમાં જણાવ્યુ હતું કે, તા. ૨૪/૧૨ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાંથી તેઓના પત્ની ડોલીબેન પરેશભાઈ અગ્રાવત (૨૬) તેઓની બે દીકરીઓ કિરણ પરેશભાઈ અગ્રાવત (૮) ક્રિષ્ના પરેશભાઈ અગ્રાવત (૩) ની સાથે ગુમ થઈ ગયેલ છે જેથી કૈરને પોલીસે મહિલા અને તેની બે દીકરીને શોધવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં મહિલા અને તેની બંને દીકરીઓ હેમખેમ મળી આવેલ છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News