ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા અને બે દીકરીઓએ અંતિમ પગલું ભરી લેતા અરેરાટી


SHARE











વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા અને બે દીકરીઓએ અંતિમ પગલું ભરી લેતા અરેરાટી

મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા પરિવારના ત્રણ વ્યક્તિઓએ એકીસાથે તેના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી કરીને માતા અને તેની બે દીકરીઓએ આપઘાત કરેલ છે જેથી કરીને હાલમાં વાંકાનેરમાં ખળભળાટ મચી ગયો છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મંજુબેન ભરતભાઈ ખાંડેખા (૪૫), તેની દીકરી સેજલ ભરતભાઈ ખાંડેખા (૨૧) અને અંજલી ભરતભાઈ ખાંડેખા (૧૯) ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ત્રણયે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને ત્રણેયના ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા વધુમાં મળેલ માહિતી મુજબ મૃતક મંજુબેનના દીકરાએ થોડા મહિના પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થવાની ચિંતામાં  આપઘાત કરી લીધો હતો અને ત્યારથી માતા અને બંને દીકરીઓએ ગુમસુમ રહેતા હતા અને અચાનક ત્રણેયએ અંતિમ પગલું ભરી લેતા હાલમાં પરિવાર અને સોસાયટીમાં શોકનું મોજું ફરી ગયું છે






Latest News