મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં શીખોના ૧૦ માં ગુરૂ ગોવિંદસિંહજીના પુત્રોની શહાદતની યાદમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા શીખોના પરાક્રમ અને શોર્યથી સૌ બાળકોને માહિતગાર કર્યા હતા.આ તકે મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા અને જેઠાભાઇભાઈ મિયાત્રા, મોરબી જીલ્લા ભાજપના મંત્રી નીરજભાઈ ભટ્ટ, મોરબી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા, ટંકારા તાલુકા પ્રમુખ  કિરીટભાઈ અંદરપા, માળીયા તાલુકા પ્રમુખ મણિલાલ સરડવા, હળવદ તાલુકા પ્રમુખ મનસુખભાઇ ગોરીયા, વિરપરના સરપંચ મહેશભાઈ, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ વસંતભાઈ માંડવીયા સહિત જીલ્લાના અનેક મોરચાના હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તા સહિતનાઓએ હાજરી આપી સંસ્કૃતિને બચવવા માટે આપેલા બલિદાનની વાતથી સૌ અવગત થયા હતા.વીર બાલ દિવસે નવયુગ સંકુલના પી.ડી.કાંજીયા અને સ્ટાફ દ્વારા બાળકોને ડોકયુંમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.






Latest News