મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નવરાત્રિ પૂર્વે બજારમાં ગરબાનું આગમન


SHARE











વાંકાનેરમાં નવરાત્રિ પૂર્વે બજારમાં ગરબાનું આગમન

(કેતન ભટ્ટી દ્વારા) આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે બજારમાં કલાત્મક ગરબાનું આગમન થયું હતું અને શહેરીજનોએ ગરબાની ખરીદી કરી હતી. નવ નવ દિવસ માં નવદુર્ગાની આરાધના કરવા માટે માતાજી સમક્ષ ગરબાનું સ્થાપન કરી ગરબાની અંદર ઘઉંની ઢગલી મૂકી તેના પર કોડિયામાં દીવો પ્રગટાવવામાં આવે છે અને ગરબાનાં છિદ્રોમાંથી આ દીવાનો ચારે તરફ રેલાતો પ્રકાશ સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવે છે આવી ધાર્મિક પરંપરા માત્ર ભારત દેશમાં જોવા મળે છે, ત્યારે આવા પવિત્ર નવરાત્રિ પર્વનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વાંકાનેરમાં નવરાત્રિને આગલે દિવસે શહેરીજનોએ અવનવા કલાત્મક ગરબાની ખરીદી કરી હતી, ૫૦ થી લઈને ૨૦૦ સુધીનાં પણ અવનવા કલાત્મક ગરબાનું વેચાણ બજારમાં થયું છે.






Latest News