ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં મોરબીના ૭૫ સુથાર ભાઈઓનું કરાયું રજીસ્ટ્રેશન


SHARE











પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં મોરબીના ૭૫ સુથાર ભાઈઓનું કરાયું રજીસ્ટ્રેશન

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિવિધ ક્ષેત્રે ઉપયોગી એવા કારીગરો માટે તેમજ તેઓને વધુ સુદ્રઢ બનાવવા માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જેના ભાગરૂપે મોરબીમાં આવેલ ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી ખાતે સુથાર સમાજના ભાઈઓ દ્વારા અંદાજે ૭૫ જેટલા સુથાર સમાજના ભાઈઓનું આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે






Latest News