મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં લોકો સારી પ્રાથમિક સુવિધા આપવની માંગ સાથે આપે કલેક્ટરને આવેદન પાઠવ્યું


SHARE







માળીયા (મી)માં લોકો સારી પ્રાથમિક સુવિધા આપવની માંગ સાથે આપે કલેક્ટરને આવેદન પાઠવ્યું

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજ રાણસરીયા તથા જીલ્લા મહામંત્રી ભાવિન ફેફર તેમજ માળીયા (મી) અને મોરબી જીલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને માળીયા (મી)ની પ્રજાને સાથે રાખીને માળીયા (મી.) ની પ્રાથમીક જરૂરીયત જેવી કેરોડ રસ્તાસારૂ આરોગ્ય, મફત સારૂ શિક્ષણ, બસ સ્ટેશનમામલતદાર કચેરીનુ નવિનીકરણ કરવા બાબતનુ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામા આવ્યું હતું અને જયારથી માળીયા (મી)ને નગરપાલીકા બનાવવામા આવેલ છે ત્યારથી માળીયા (મી.) ને ગ્રામ પંચાપત જેટલી પણ સુવિધા પ્રશાસન તથા સરકાર દ્વારા આપવામા આવેલ નથી તેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા તથા જીલ્લા મહામંત્રી ભાવિન ફેફર દ્વારા કરવામા આવેલ છે. વધુમા તેઓએ કહ્યું છે કે, માળીયા (મી.) શહેર કોઈપણ અધીકારી કે પદધિકારી મુલાકત માટે જતું નથી એટલે માળીયા (મી.) ની પ્રજા શુ ગુજરાતમા રહેતી નથી માળીયા (મી.) શહેર મોરબી જીલ્લામા નથી આવેલ તો કેમ માળીયા (મી.) શહેરના લોકો સાથે આવો અન્યાય કરાવામા આવે છે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જણાવામા આવેલ છે કે, આમ આદમી પાર્ટી જયા અન્યાય થતો હશે તેમની સાથે હરહંમેશ રહેશે તેથી જો માળીયા (મી.) શહેરના પ્રાથમીક સુવિધાના મુદાઓનું નિવારણ કરવામા નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે માળીયા (મી.) શહેરની પ્રજાને સાથે રાખી આંદોલન કરવામા આવશે અને માળીયા (મી.) શહેરના લોકાની પ્રાથમિક જરૂરિયાત પુર્ણ કરાવશું






Latest News