મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસ : જામીન અરજીમાં જયસુખભાઇ પટેલની સ્પષ્ટ વાત મેં રાજ્ય સરકારના કહેવાથી પ્રોજેક્ટ હાથમાં લીધો હતો


SHARE











મોરબી ઝૂલતા પુલ કેસમાં જામીન અરજીમાં જયસુખભાઇ પટેલની સ્પષ્ટ વાત મેં "રાજ્ય સરકારના કહેવાથી પ્રોજેક્ટ હાથમાં લીધો હતો"

- આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી

- "મેં માત્ર લોકોની સેવા માટે પ્રોજેક્ટ લીધો હતો કોઈ અંગત સ્વાર્થ માટે નહીં" : જયસુખ પટેલ

- "રાજ્ય સરકારના કહેવાથી પ્રોજેક્ટ હાથમાં લીધો હતો"

- "બ્રિજની જવાબદારી સરકાર પોતાના હસ્તક લઈ લે તેવી પણ જાણ કરી હતી"

- "135 લોકોના જીવ ગયા લોકો અનાથ બન્યા તે હકીકત બદલી શકાય તેવી નથી"

- "હું મારી કોઈપણ જવાબદારી માંથી ભાગવા માંગતો નથી"

- "વળતર ચૂકવીને મેં કોઈ દાન પુણ્ય કર્યું નથી"

- "મૃત્કોના પરિજનોની વેદનાનું શબ્દોમાં વર્ણન થઈ જ ન શકે"

- "કેસની ચાર્જશીટ પ્રમાણે સજા પડે તો પણ મહત્તમ 10 વર્ષ જેલ"

- " કોઈને જાણી જોઈને માર્યા નથી"

- "મને જેલમાં રાખવાથી કોઈ અર્થ સરવાનો નથી"

- "યોગ્ય શરતો પર નિયમિત જામીન કોર્ટ મંજૂર કરે એવી વિનંતી"

- મૃતકોના પરિવારજનો તરફથી અરજીનો સખત વિરોધ કરાયો

- "આરોપીને જો જામીન આપવામાં આવશે તો મૃતકોના પરિવારજનો ને લાગેલા આઘાત પર વધુ વજ્રાઘાત થશે"

- "કોટ સમક્ષ મુકાયેલા તમામ પુરાવાઓ અને રેકર્ડને જોતા આરોપીની જાણ બહાર આ કૃત્ય થયું નથી તે સ્પષ્ટ થાય છે"

- "આરોપીએ કરેલો અપરાધ એ માનવતાની વિરુદ્ધનો"

- "મોરબી પુલ પર 10 થી વધુ લોકો જઈ શકે નહીં તેવી સ્થિતિમાં આટલા બધા લોકો જાણ બહાર પહોંચ્યા હોવાની બાબત માની શકાય નહીં"

- "માત્ર પૈસા કમાવવાની લાલચમાં લોકોના જીવનો ભોગ લેવાયો"

- સરકાર આવતી કાલે પોતાનો પક્ષ રજૂ કરશે.

 




Latest News