હળવદ કૃષિ વિદ્યાલય રોડ પર જુની અદાવતમાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારામાં દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતી નિમિતે યોજાનાર બોધોત્સવ માટે રાષ્ટ્રપતિને આમંત્રણ, વડાપ્રધાન હાજર રહે તેવી શક્યતા


SHARE











ટંકારામાં દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતી નિમિતે યોજાનાર બોધોત્સવ માટે રાષ્ટ્રપતિને આમંત્રણ, વડાપ્રધાન હાજર રહે તેવી શક્યતા

મોરબી જિલ્લાના ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતી નિમિત્તે શિવરાત્રીના રોજ બૌધોત્સવ યોજાતા હોય છે તે રીતે જ આગામી શિવરાત્રીના રોજ બોધત્સવ યોજાવોનો છે.જેથી મોરબીના ટંકારા ખાતે આગામી શિવરાત્રીના બોધોત્સવમા સંભવત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપી સીએમ યોગી આદીત્યનાથ, ગુજરાત સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ દેવવ્રતજી વિગેરે આમંત્રિત મહેમાનો હાજર રહે તેવી શક્યતાઓ છે અને આ કાર્યક્રમને લઈને દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીને ગુજરાતના રાજ્યપાલ દેવવ્રતજી સહિતના આગેવાનો દ્વારા કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.આગામી શિવરાત્રીના રોજ સમગ્ર ટંકારા ઋષિમય બની જશે અને ૨૦ હજારથી વધુ આર્યો ઉપસ્થિત રહશે.અત્યારથી જ સમગ્ર ટંકારા ખાતે આ પ્રસંગે ઉજવવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને તેના માટેની તળામાર તૈયારીઓ ચાલી રહી છે




Latest News