મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના માજી ચેરમેન દ્વારા જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી


SHARE







મોરબી પાલિકાના માજી ચેરમેન દ્વારા જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી

 મોરબી નગરપાલિકાના પુવૅ ચેરમેન શ્રીમતી જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયાના જન્મ દિવસ નિમિત્તે મોરબીમાં આવેલ અગનેશ્રવર મહાદેવ મંદિર પાસે કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને એક સેવાભાવી દંપતી દ્વારા મફત શિક્ષણ આપવામા આવે છે ત્યા મહાનુભાવોની સાથે રહીને બાળકોને પેન, ચોપડા, ચોકલેટ, બિસ્કીટ વહેંચી જન્મ દિવસની ઉજવણી સાર્થક કરી હતી અને તેના જન્મ દિવસ નિમિતે તેઓને સગા સ્નેહી તેમજ વિસ્તારના લોકો સહિતનાઓ તરફથી શુભેચ્છાઑ આપવામાં આવી હતી.






Latest News