મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ટંકારા : આર્ય સમાજ કેમ્પસ તેમજ એમપી દોશી સ્કૂલ ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા માહિતી નિદર્શન કેમ્પ યોજાયો


SHARE







ટંકારા : આર્ય સમાજ કેમ્પસ તેમજ એમપી દોશી સ્કૂલ ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા માહિતી નિદર્શન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લામાં ટંકારા ખાતે આવેલા આર્ય સમાજ કેમ્પસ ખાતે તેમજ એમ.પી.દોષી સ્કૂલ ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ તથા નાગરિકોને એનડીઆરએફની કામગીરીથી વાકેફ કરવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આર્ય સમાજ ખાતે આચાર્ય રામદેવજી, આચાર્ય ડી.જી.સવસાણી તેમજ નાયબ મામલતદાર રમેશભાઈ સોલંકીની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક શિક્ષક તથા ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને એનડીઆરએફની તાકાત અને મહત્વ અને ડીએમ એક્ટ વિશે, વિવિધ પ્રકારની આપત્તિ અને સાવચેતી અંગેની સામાન્ય માહિતી, એમએફઆર, સીપીઆર, રક્તસ્ત્રાવ નિયંત્રણ તકનીકો તેમજ તેની અસરો વિગેરે ઉપર પ્રદર્શન તેમજ રોજિંદા જીવનમાં આગ અને આગથી બચવા વિશેની માહિતી આપવામાં આવી હતી






Latest News