ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો

મોરબીએએમ રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતિ સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા ધો. ૯ થી ઉપરના વિદ્યાર્થીઓને શૉલ્ડ, સટીફીકેટ તથા ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ તકે પ્રમુખ પ્રશાંતભાઈ સેતાએ જણાવ્યુ હતું કે, ૨૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા અને તેમાથી પ્રથમ અને દ્રીતીય નંબર મેળવનાર ૧૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓને શીલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્ર્મમાં આવ્યા હતા અને મોરબી જીલ્લા ડી.ડી.ઓ. પી.જે. ભગદેવખાસ ઉપસ્થિત રહિને વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવા અંગે માર્ગદર્શન આપ્યું હતું  






Latest News