મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમા પત્નીને દસ્તાના ઘા ઝીકી પતાવી દેનાર પતિને આજીવન કેદ


SHARE











મોરબીમા પત્નીને દસ્તાના ઘા ઝીકી પતાવી દેનાર પતિને આજીવન કેદ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કરીને તેને તેના પતિએ દસ્તા વડે માર માર્યો હતો મહિલાની હત્યા કરી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં રહેતા ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત નામના મહિલાને તેના જ ઘરમાં તેના પતિ પ્રવીણભાઈ મંછારામ કુબાવતે ચારિત્ર્યની શંકા કરીને તા ૧૦.૩.૨૦૨૨ ના રોજ દસ્તાના ઘા માર્યા હતા અને તેની હતી કરી નાખી હતી જે અંગેની મૃતકની દીકરી ઉર્વીશાબેને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અને આ કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ૬ મૌખિક અને ૨૫ દસ્તાવેજી પુરાવા ધ્યાને લેવામાં આવ્યા હતા અને મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને આરોપી પ્રવીણભાઈ કુબાવતે આજીવન કેદની સજા ફટકારી છે






Latest News