મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે જીજ્ઞાસાબેન મેરની વરણી


SHARE











વાંકાનેર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે જીજ્ઞાસાબેન મેરની વરણી

વાંકાનેર તાલુકા પંચાયતમાં કારોબારી કારોબારી સમિતિની બેઠક મળી હતી જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે જીજ્ઞાસાબેન મેરની વરણી કરવામાં આવી છે. વાંકાનેર તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે કારોબારી સમિતિના ચેરમેન તરીકે જિજ્ઞાસાબેન મેરની વરણી કરવામાં આવી છે અને તેની સાથે સમિતિના સભતા તરીકે દેવુબેન વિંજવડિયા, લક્ષમણભાઈ ધોરિયા, દીપકભાઈ ગોધાણી, જેરામભાઈ નંદેસરીયા, જશ્મીનબેન બ્લોચ અને અમીનાબેન શેરસીયાને લેવામાં આવેલ છે આ તકે રાજ્ય સભાના સાંસદ અને વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલા, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકાના સરપંચો તથા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ફટાકડા ફોડીને વાજતે ગાજતે જીજ્ઞાસાબેન મેરને શુભકામનાઓ આપી હતી ત્યાર બાદ જીજ્ઞાસાબેન મેરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદ મોહનભાઈ કુંડારીયાનો સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News