મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન


SHARE











મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રાહ્મણ જ્ઞાતીના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત અને પુરસ્કૃત કરવાના કાર્યક્ર્મનું આયોજન કરવામા આવ્યું છે અને તા. ૩/૧૦ ને રવિવારનાં રોજ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ કલાકે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આ સરસ્વતી સન્માન સમારોહ યોજાશે જેમાં સમાજના આગેવાનોના હસ્તે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે તેવું સમસ્ત બ્રહ્મસમાજ મોરબીનાં પ્રમુખ કિશોરભાઇ શુક્લ અને મહામંત્રી કેયૂરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોશીએ જણાવ્યુ છે






Latest News