મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બ્રહ્મસમાજ માટે શરદપૂનમની ઉજવણી કરાશે


SHARE







મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બ્રહ્મસમાજ માટે શરદપૂનમની ઉજવણી કરાશે

મોરબીમાં બ્રહ્મસમાજની મહિલાઓ અને બહેનો માટે મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમની રાતે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના કેશવ પાર્ટી પ્લોટ ખાતે શરદપૂનમની ઉજવણી કરવામાં આવશે

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂનમની રાતે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૨૮/૧૦ ને શનિવારના રોજ બ્રહ્મસમાજના પરિવાર માટે લીલાપર કેનાલ રોડ નજીક આવેલા કેશવ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના તમામ બ્રહ્મ સમાજના પરિવારોને સાંજે આઠ કલાકે ત્યાં આવવા માટે અને રસગરબાની રમઝટ બોલાવવા માટે તેમજ દુધપૌવાની પ્રસાદી અને અલ્પાહાર લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદ પૂનમનું આયોજન બ્રહ્મસમાજના પરિવારો માટે કરવામાં આવે છે તેમાં સંખ્યાને ધ્યાનમાં રાખી આ વખતે કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે તેવું મોરબીના પરશુરામ યુવા ગ્રુપના તમામ સભ્યો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News