મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શહીદ ભગતસિંહના જન્મદિનની અનોખી ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં શહીદ ભગતસિંહના જન્મદિનની અનોખી ઉજવણી કરાઇ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પદિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી અને યુવાનો દેહદાન અને અગદાન થકી કોઈની મહામૂલી જિંદગી બચવા માટે આગળ આવે તેવું કામ કરવામાં આવ્યું હતું ત્યારે ૨૧૪ જેટલા યુવાનોએ દેહદાન-અંગદાનના સંકલ્પ લીધો હતો

યંગ ઇન્ડિયા ગ્રુપે ભગતસિંહના જન્મદિવસે મહામૂલી માનવ જિંદગી બચી શકે તે માટે મોટી સંખ્યામાં યુવાનો અંગદાન અને દેહદનનો સંકલ્પ માટે જોડાવા અપીલ કરવામાં આવી હતી ત્યારે ૧૭૪ જેટલા યુવાનોએ અંગદાન અને ૪૦ થી વધુ યુવાનોએ દેહદાન કરવાના સંકલ્પ લીધો હતો અને આમ શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી સાથોસાથ શહેરના ગાંધીચોક ખાતે આવેલ ભગતસિંહની પ્રતિમાને દુગ્ધાભિષેક કરી સ્વચ્છ કરીને ફુલહાર અર્પણ કરીને ભાવવંદના કરવામાં આવી હતી. 






Latest News