મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને મચ્છુ-૩ ડેમમાં કૂદીને વૃદ્ધાએ કર્યો આપઘાત


SHARE











મોરબીમાં બીમારીથી કંટાળીને મચ્છુ- ડેમમાં કૂદીને વૃદ્ધાએ કર્યો આપઘાત

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ અવધ સોસાયટીમાં રહેતા વૃધ્ધાએ બીમારીથી કંટાળીને મોરબી નજીકના આર.ટી.ઓ પુલ પાસે મચ્છુ-૩ ડેમ કૂદીને આપઘાત કર્યો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ અવધ સોસાયટીના મકાન નંબર-૭ માં રહેતા કસ્તુરબેન જયંતિભાઈ ઉઘરેજા (ઉ.૬૭) એ મોરબીના મચ્છુ-૩ ડેમમાં કૂદીને આપઘાત કરેલ છે આ બનાવનીની તપાસ કરતાં એમ.એલ. બારૈયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, વૃદ્ધાને કોઈ બીમારી હોય બીમારીથી કંટાળીને આપઘાત કરેલ છે હાલમાં તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News