મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે વડાપ્રધાનના જન્મદિને મહાયજ્ઞ યોજાયો


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે વડાપ્રધાનના જન્મદિને મહાયજ્ઞ યોજાયો

દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ગઈકાલ તા.૧૭ સપ્ટેમ્બર ના રોજ જન્મદિવસ હોવાથી તેઓના દિર્ધાયુની કામના સાથે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલા રામધન આશ્રમ ખાતે ધારાસભ્ય સહિતનાઓની હાજરીમાં મહા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રામધન આશ્રમે યોજાયેલ મહાયજ્ઞમાં વડાપ્રધાનનો ૭૩ મો જન્મદિવસ હોવાથી ૭૩૦૦ આહૂતિઓ આપવામાં આવી હતી.તેમજ ૭૩ દીવડાઓ પ્રગટાવીને આરતી કરવામાં આવી હતી.આ તકે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, હિરાભાઈ ટમારીયા, પુર્વમંત્રી જયંતીભાઈ કવાડિયા, જીજ્ઞેશભાઇ કૈલા, જયરાજસિંહ જાડેજા, મહેશભાઈ સિંધવ, ગીરીશભાઈ ઘેલાણી, કે.એસ.અમૃતિયા, બચુભા રાણા, હસુભાઈ પંડ્યા, નિરજભાઇ ભટ્ટ વિગેરેએ હાજરી આપી હતી અને સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.આ તકે લાભાર્થી સંમેલન પણ રામધન આશ્રમે યોજાયુ હતુ.






Latest News