મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે નકલંક નેજા ધારી તોરણીયાનું રામમંડળ રમશે


SHARE











મોરબીના બગથળા ગામે નકલંક નેજા ધારી તોરણીયાનું રામમંડળ રમશે

મોરબીના બગથળા ગામે આગામી તા ૨૬ સપ્ટેમ્બરને મંગળવાર રોજ મોરબી જિલ્લાનું પ્રખ્યાત રામામંડળ એટલે કે નકલંક નેજા ધારી તોરણીયાનું રામમંડળ રમવા માટે આવી રહ્યું છે આ આયોજન બગથળા ગામનાં મહેશભાઈ કાનજીભાઈ ઘુમલિયા તથા અજયભાઈ મહેશભાઈ ઘુમલિયા કરવામાં આવ્યું છે અને બગથળા ગામે બસ સ્ટેશન પાસે ૨૬ સપ્ટેમ્બરના રોજ તોરણીયાનું નકલંક નેજાઘારી રામામંડળ રમાડવામાં આવશે તો રામામંડળ નિહાળવા માટે સર્વે ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે






Latest News