મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે પીએમ મોદીના જન્મદિન નિમતે નિઃશુલ્ક યોગ શિબિર યોજાશે


SHARE











મોરબીના રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે પીએમ મોદીના જન્મદિન નિમતે નિઃશુલ્ક યોગ શિબિર યોજાશે

યોગ આરાધના ઇન્સ્ટિટ્યૂટ અને રિયલ ક્રિકેટ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે તેમના સ્વસ્થ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે યોગ શિબિર યોજાઇ રહી છે ત્યારે ૧૭ સપ્ટેમ્બરના રોજ એસપી રીંગરોડ આઇકોન રેસિડેન્સીથી આગળ રાધે કૃષ્ણ ફાર્મની બાજુમાં આવેલ રિયલ ક્રિકેટ એકેડમીના ગ્રાઉન્ડ ખાતે નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

યોગ આરાધના ઇન્સ્ટિટ્યૂટના સંચાલક ડો.અલ્પાબેન ભટ્ટ દ્વારા યોગ શિબિરનું સંચાલન કરવામાં આવશે. તેઓએ અગાઉ શાંતાક્રુઝ યોગ ઇન્સ્ટિટ્યૂટ તેમજ બોમ્બે યુનિવર્સિટીથી પીએચડીની ડિગ્રી મેળવેલ છે અત્રે ઉલેખનીય છે કે, ડો. અલ્પાબેન ભટ્ટ અભિનેત્રી અપરા મહેતા તેમજ દર્શના પંડ્યાના પર્સનલ કોચ રહી ચૂક્યા છે અને તેઓ યોગ ક્ષેત્રમાં છેલ્લા ૧૮ વર્ષથી તેઓ અનેક યોગ સાધકોને યોગનું પ્રશિક્ષણ આપેલ છે મોરબીવાસીઓને સ્વસ્થ અને નીરોગી બનાવવાના સંકલ્પ સાથે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે 






Latest News