મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિરે મંગળવારે ભંડારો


SHARE











મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિરે મંગળવારે ભંડારો

મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિરે આગામી મંગળવારે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને મહાદેવનો પ્રસાદ લેવા માટે આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે

શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં ભંડારાના આયોજનો કરવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ તેરસના રોજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૨ સપ્ટેમ્બરને મંગળવારે શોભેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં બપોરે ૧૧:૩૦ કલાકે ભંડારો યોજાશે જેનો લાભ લેવા માટે મંદિરના મહંત જીજ્ઞેશપુરી બાપુએ જાહેર આમંત્રણ આપ્યું છે 






Latest News