મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિરે મંગળવારે ભંડારો


SHARE







મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિરે મંગળવારે ભંડારો

મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિરે આગામી મંગળવારે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને મહાદેવનો પ્રસાદ લેવા માટે આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે

શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં ભંડારાના આયોજનો કરવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ તેરસના રોજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૨ સપ્ટેમ્બરને મંગળવારે શોભેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં બપોરે ૧૧:૩૦ કલાકે ભંડારો યોજાશે જેનો લાભ લેવા માટે મંદિરના મહંત જીજ્ઞેશપુરી બાપુએ જાહેર આમંત્રણ આપ્યું છે 






Latest News