મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીની મહિલાનું બગદાણા ખાતે સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીની મહિલાનું બગદાણા ખાતે સારવાર દરમિયાન મોત

બગદાણા પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરી ખાતે એન્ટ્રી નં.૯/૨૦૨૩ થી નોંધ થઇ હતી કે, મરણજનાર નીતાબેન રાજુભાઇ ચાટીય જાતે દેવીપુજક (ઉમર ૫૫) નું સરકારી હોસ્પિટલ ભાવનગર ખાતે સારવાર દરમ્યાન મોત નિપજેલ છે.આ મરણ જનારે જેતે સમયે શરૂઆતમાં સારવાર દરમ્યાન પોતાનું નામ નીતાબેન રાજુભાઇ ચાટીય જાતે દેવીપુજક રહે.મોરબી નામ લખાવેલ હતુ.જોકે મરણ જનાર નિતાબેનના કોઇ વાલીવારસ હજુ સુધી મળી આવેલ નથી.જેથી આ વર્ણનની મહીલાના જો કોઇને ઓળખાણ હોય તો બગદાણા પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર (૦૨૮૪૪) ૨૮૪૪૩૩ અથવા મો.૯૮૯૮૪૧૬૧૬૭ ઉપર જાણ કરવા પોલીસ વિભાગે અપીલ કરેલ છે.






Latest News