મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીની ઝૂલતા પુલ ઘટનામાં પોલીસે કરેલ કામગીરીની મુખ્યમંત્રી દ્વારા નોંધ લેવાઈ


SHARE









મોરબીની ઝૂલતા પુલ ઘટનામાં પોલીસે કરેલ કામગીરીની મુખ્યમંત્રી દ્વારા નોંધ લેવાઈ

મોરબીમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને કુલ મળીને ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા અને અને લોકો ઘાયલ થયા હતા જો કે, પાણીમાં ડૂબી રહેલા લોકોમાંથી વધુમાં વધુ લોકોને બચાવી શકાય તે માટે ફાયરની ટીમ પણ સ્થળ ઉપર આવી ન હતી ત્યારે મોરબી પોલીસના એક કે બે નહીં ૧૭ જેટલા જવાનો દ્વારા પાણીમાં ઝંપલાવીને લોકોને પાણીમાંથી બહાર કાઢવા માટેની કવાયત કરવામાં આવી હતી જેના લીધે મૃત્યુ આંકને ઘટાડી શકાયો છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે તાજેતરમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભઈ સંઘવીની હાજરીમાં ગાંધીનગર ખાતે એક ખાનગી  ચેંલનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબીના પોલીસ જવાનોની ટીમ વતી પોલીસ કર્મચારી વિજયભાઈ ચાવડાને મુખ્યમંત્રીના હસ્તે બેસ્ટ હ્યુમેનિટેરિયન એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવેલ છે






Latest News