મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે પોલીસ હેડ ક્વાર્ટરમાં વન મહોત્સવની ઉજવણી કરાઇ


SHARE







મોરબીના મકનસર પાસે પોલીસ હેડ ક્વાર્ટરમાં વન મહોત્સવની ઉજવણી કરાઇ

મોરબીના મકનસર ખાતે આવેલ પોલીસ હેડ ક્વાર્ટરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે નાયબ દંડક ગુજરાત વિધાનસભાના જગદીશ મકવાણા, યદુ ભારદ્વાજ (સિનિયર ડિવિજનલ મેનેજર, રાજ્ય વન વિકાસ નિગમ), સાંસદ કેશરીદેવીસિંહ ઝાલા અને મોહન કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઇ દેથરીયા, એસપી રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, અરવિંદ વાસદડિયા, જીપીસીબી અધિકારી સહિતના અધિકારી અને આગેવાનો હાજર રહ્યા હતા અને બે હેકટર જમીનમાં ૩૦ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અત્યાર સુધામાં જિલ્લામાં ૬ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે જગદીશ મકવાણાએ જણાવ્યુ હતુ કે, પહેલા વન મહોત્સવ ગાંધીનગરમાં જ યોજાતા હતા જો કે, નરેન્દ્રભાઈ મોદીના કુશળ શાસનમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વન મહોત્સવ યોજાઈ છે.






Latest News