જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે આસામ રાયફલ્સમાં જોડાયેલ ડો. પ્રયાગભાઈ દવેનું કર્યું સન્માન


SHARE











મોરબીના પરશુરામ ધામ ખાતે આસામ રાયફલ્સમાં જોડાયેલ ડો. પ્રયાગભાઈ દવેનું કર્યું સન્માન

મોરબીમાં આવેલ રાજકોટ નાગરિક બેંકમાં ફરજ બજાવતા જયેશભાઇ દવેના દીકરા ડો. પ્રયાગભાઈ દવેએ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સીઆરપીએફએસમાં આસામ રાયફલ્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (મેડિકલ ઓફિસર) તરીકે જોડાયેલ છે અને તેની ટ્રેનિંગ નાગાલેન્ડ ખાતે પૂર્ણ થયેલ છે ત્યારે તે ડૉક્ટર બન્યા બાદ પણ રાષ્ટ્ર સેવા કરવીની ઈચ્છા હતી અને તેના પરિવાર તરફથી પણ તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેથી ડો. પ્રયાગભાઈએ પરિવાર અને મોરબી તેમજ બ્રહ્મસમાજનું નામ રોશન કર્યું છે ત્યારે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે ટ્રસ્ટ તેનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા, પ્રશાંતભાઈ મહેતા, રવિન્દ્રભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, નીરાજભાઈ ભટ્ટ, નલિનભાઈ ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News