વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી જેલના સ્ટાફ-બંદીવાનોને ફાયરની ટીમે બચાવ કામગીરીનું માર્ગદર્શન આપ્યું


SHARE











મોરબી જેલના સ્ટાફ-બંદીવાનોને ફાયરની ટીમે બચાવ કામગીરીનું માર્ગદર્શન આપ્યું

મોરબી સબ જેલ ખાતે આગના બનાવ બને ત્યારે મદદરુપ થવા માટે મોરબી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જેલમા જઈને ત્યાં જેલ સ્ટાફ તથા કેદીઓને અગ્નિશામન તથા અકસ્માત સમયે બચાવ રાહતની કામગીરી વિશેની માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીને આગ કઇ રીતે બુજાવવી, આગ બુજાવતા સમયે કઇ કઇ બાબતે તકેદારી રાખવી તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે પણ પ્રેક્ટીકલ કરી ફાયર વિભાગ મોરબીના સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા તથા ફાયર વિભાગના કર્મચારીઓ દ્રારા મોરબી સબ જેલના સ્ટાફ તથા કેદીઓ માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ ત્યારે મોરબી જેલ અધિક્ષક ડિ.એમ. ગોહેલ તથા જેલના કર્મચારીઓ અને જેલમાં રહેલા બંદિવાનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News