મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

અમદાવાદ એરપોર્ટ પર હજ યાત્રિકોને લેવા આવનારાઓ માટે મહત્વનો નિર્ણય


SHARE











અમદાવાદ એરપોર્ટ પર હજ યાત્રિકોને લેવા આવનારાઓ માટે મહત્વનો નિર્ણય

હજથી પરત આવનાર યાત્રિકો અને જી-૨૦ ના અગત્યના કાર્યક્રમ વખતે વિદેશથી આવનાર લોકો એક જ દિવસોમાં આવતા હોય ડીસીપી ટ્રાફિક ઝોન, અમદાવાદ સાથે સિક્યુરિટી બાબતે ગુજરાત રાજ્ય હજ સમિતિના સચિવ, સમિતિના સભ્યો અને વોલ્યુન્ટીયર્સ સાથે ૧૧ જુલાઈના રોજ એક બેઠક યોજાઈ હતી.

જેમાં નિર્ણય લેવાયો હતો કે, લક્ઝરી અથવા મોટા વાહનોને એરપોર્ટથી દુર રાખવામાં આવે તેથી જો શક્ય હોય ત્યાં સુધી હજ યાત્રિકોને લેવા આવનાર સગા-સંબંધીઓ નાના વાહન લઈને આવે અને ઓછી સંખ્યામાં આવે જેથી કરીને એરપોર્ટ પર અવ્યવસ્થા ન સર્જાય અને ટ્રાફિકના પ્રશ્નો ઉભા ન થાય, આ વ્યવસ્થા તા ૧૪ જુલાઈ થી છેલ્લી ફ્લાઈટ ૨ ઓગસ્ટે આવે ત્યાં સુધી જાળવવા જણાવાયું છે.






Latest News