મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનું વાંકાનેર યાર્ડમાં બકરી ઈદ નિમિતે ત્રણ દિવસ બંધ


SHARE











મોરબી જિલ્લાનું વાંકાનેર યાર્ડમાં બકરી ઈદ નિમિતે ત્રણ દિવસ બંધ

મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટ યાર્ડમાં તા. ૨૯ જુન થી ૧ જુલાઈ સુધી બકરી ઈદના તહેવાર નિમિત્તે તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે તેની દલાલભાઈઓ, વેપારીભાઈઓ તેમજ ખેડૂતભાઈને જાહેર જાણ કરવામાં આવી છે તેમજ બકરી ઈદના રજાના દિવસોમાં ખેડૂતોની જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે નહીં. તેમજ તા. ૨ જુલાઈને રવિવારથી ફરી રાબેતા મુજબ વાંકાનેર યાર્ડ ચાલુ થઈ જશે. તેવું યાર્ડના સેક્રેટરીએ જણાવ્યુ છે 






Latest News