ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના યમુનાનગરમાં બંધ મકાનમાંથી દાગીના-રોકડ મળીને ૫૦ હજારના મુદામાલની ચોરી


SHARE











મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં યમુનાનગર શેરી નંબર-૫ માં રહેતા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ કબાટનું તાળું તોડીને તેમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળીને ૫૦ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલી મહિલાએ બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ યમુનાનગર શેરી નંબર-૫ માં રહેતા વૃતિબેન મુકેશભાઈ વિઠવણી જાતે લોહાણા (ઉમર વર્ષ ૨૫)ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તેના દરવાજાનાં તાળાં તોડયા બાદ ઘરમાં પ્રવેશ કરીને લાકડાના કબાટની તિજોરીને તોડવામાં આવી હતી અને તેમાંથી સોનાનો એક ચેન અને સોનાની બે બુટ્ટી આમ કુલ મળીને સોનાના દાગીના તેમજ રોકડ પાંચ હજાર આમ કુલ રૂપિયા ૫૦૦૦૦ના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી કરીને પોલીસે ભોગ બનેલ મહિલાની ફરિયાદ લઈને હાલમાં ચોરને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News