મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૪ માં મોદીના જન્મદિને અનાજનું વિતરણ કરાયું


SHARE











મોરબીના વોર્ડ-૪ માં મોદીના જન્મદિને અનાજનું વિતરણ કરાયું

વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે મોરબી જિલ્લા ભાજપ ઓબીસી મોરચાના મંત્રી હર્ષદભાઈ વામજા દ્વારા મોરબીના સામાકાંઠે વોર્ડ નંબર-૪ માં આવેલ વરિયાનગર વિસ્તારમાં જરૂરિયાત મંદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ આ તકે સ્થાનિક પાલિકાના સભ્ય મનસુખભાઇ બરાસરા, જસવંતીબેન સુરેશભાઈ શિરોહિયા, ગિરિરાજસિંહ સુખુભા ઝાલા, મનીષાબેન ગૌતમભાઈ સોલંકી અને જસવંતસિંહ જાડેજા, સુરેશભાઇ શિરોહિયા સહિતના આગેવાનો હાજર રહયા હતા






Latest News