ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાલ સેવા સંઘ, નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કરાઇ અનોખી ઉજવણી


SHARE











મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાલ સેવા સંઘ, નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કરાઇ અનોખી ઉજવણી

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ પર રાષ્ટ્રીય દીનદયાલ સેવા સંઘ પરિવારના હોદેદારોએ કૈક કાપી, આરતી સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગુજરાત પ્રદેશ કન્વીનર બિંદિયાબેન રામાવત, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ  ધરમિષ્ટાબેન વ્યાસ, મોરબી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ જાગ્રતિબેન  મોરબી જિલ્લા પ્રભારી વંદનાબેન જોષી  મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ, જીનેશભાઈ  મોરબી જિલ્લાના તમામ હોદેદારોએ હાજર રહ્યા હતા તેવી જ રીતે નરેન્દ્ર મોદી વિચાર મંચ પરિવારના સભ્યોએ કેક કાપી અને આરતી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી હતી ત્યારે ધર્મિષ્ઠાબેન વ્યાસ, વંદનાબેન જોષી, કૌશલભાઈ મહેતા, નીલકંઠ ભાઈ જોષી તમામ હોદેદારો હાજર રહ્યા હતા આવી જ રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિન નિમિત્તે સ્વસ્થ જીવન અને દિર્ઘાયુની કામના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં નિયુક્ત યોગ કોચ વાલજી પી. ડાભી, રૂપલબેન  શાહ અને પિયુષભાઈ વાઘેલાએ  રામકો બંગ્લોઝ ખાતે યોગ શિબિર અને હવનનું આયોજન કર્યું હતું અને ઉજવણી કરી હતી ત્યારે ભારતીબેન રંગપરિય, રણછોડભાઈ જીવાણી, રણજીતભાઇ રાઠોડ (ભારત સ્વાભિમાન ઉપપ્રમુખ વાપી), નરશીભાઈ અંદરપા, ભીમજીભાઇ અઘારા તેમજ સંજયભાઈ રાજપરા ઉપસ્થિત રહ્યા હતાં. 






Latest News