ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રભારી તરિકે વસંતભાઈ ગોરીયાની વરણી


SHARE











મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રભારી તરિકે વસંતભાઈ ગોરીયાની વરણી

મોરબી જીલ્લામાં આપની સાથે ઘણા લોકો જોડાઈયા રહ્યા છે ત્યારે અગાઉ ભાજપ અને કોંગ્રેસ બંન્નેમાથી ચૂંટણી લડેલા અને વિજેતા બનેલા મોરબી નગરપાલિકાના માજી ચેરમેન વસંતભાઈ કાનજીભાઈ ગોરીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને તેઓને મોરબી શહેરના પ્રભારી તરિકેની જવાબદારી સોપવામાં આવી છે

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાં વસંતભાઈ કાનજીભાઈ ગોરીયા તેમના કાર્યકર્તા સાથે જોડાયા હતા છે અને વસંતભાઈ ગોરીય અગાઉ મોરબી નગરપાલિકાનાં વોર્ડ નંબર- ૧ ના કાઉન્સિલર હતા અને તેઓને પાલિકામાં ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા તેઓ જંગી બહુમતી સાથે ચુંટાતા આવેલ છે અને કોંગ્રેસ તેમજ ભાજપ બંનેમાંથી તેઓ વિજેતા બન્યા હતા જો કે, તેઓ હવે ઈમાનદાર પાર્ટી આમ આદમી પાર્ટી સાથે વિધિવત રીતે જોડાયા છે અને તેમણે આપમાં ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગર, જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, જિલ્લા ઉપપ્રમુખ વનરાજસિંહ વાધેલા, જિલ્લા ઉપપ્રમુખ સંજભાઈ ભટાસણા, મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ હોથી દ્વારા આવકારવામાં આવ્યા છે સાથે સાથે વસંતભાઈ ગોરીયાને મોરબી શહેરના પ્રભારી તરિકેની જવાબદારી સોપવામાં આવી છે અને આવનારા દિવસોમાં મોરબી શહેરમાંથી ધણા બધા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાસે તેવો વિશ્વાસ વસંતભાઈવ્યક્ત કર્યો હતો






Latest News