વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ વિદ્યાલયના ૨૩ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ૧ ગ્રેડ


SHARE











મોરબીની નવયુગ વિદ્યાલયના ૨૩ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ૧ ગ્રેડ

તાજેતરમાં ધોરણ-૧૦ નું રીઝલ્ટ આવ્યુ તેમાં મોરબીની નવયુગ વિદ્યાલયના ચારોલા સ્મિત જીતેશભાઇએ ૯૯.૯૯ પીઆર મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબરનું તેમજ મોરબી કેન્દ્રમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. આ ઉપરાંત નવયુગ વિદ્યાલયનાં કુલ ૨૩ જેટલા વિદ્યાર્થીઓએ એ૧ ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લાનું નવયુગ પરિવાર તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ નવયુગ પરિવારે અભિનંદન પાઠવેલ છે.તેમજ ધોરણ-૧૦ નું સમગ્ર બોર્ડનું રીઝલ્ટ ૬૪.૬૨ ટકા તેમજ મોરબી જિલ્લાનું ૭૫.૪૩ ટકા રીઝલ્ટ છે.જયારે તેમની સામે નવયુગ વિદ્યાલયએ ૯૬ ટકા રીઝલ્ટ પ્રાપ્ત કરેલ છે.






Latest News