હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બાળકોના જુના પુસ્તકોનું દાન કરવા કોંગ્રેસની અપીલ


SHARE











મોરબીમાં બાળકોના જુના પુસ્તકોનું દાન કરવા કોંગ્રેસની અપીલ

મોરબીમાં કોંગ્રેસ દ્વારા પુસ્તક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવેલ છે અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોઈપણ પરિવારના બાળક જે ધોરણ ભણીને પાસ થઈ ગયા હોય તે જૂના પુસ્તકોને દાનમાં આપવા માટે અપીલ કરવામાં આવી છે

મોરબીમાં આ રીતે લોકોની પાસેથી વિદ્યાર્થીઓના જૂના પુસ્તકોને એકત્રિત કરીને જરૂરિયારમંદ પરિવારના બાળકોને આ પુસ્તક આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના લોકો તરફથી આ સેવકાર્યમાં સહકાર આપવામાં આવે તેઓ અનુરોધ કરવામાં આવેલ છે જે લોકોને પુસ્તકોનું દાન આપવું હોય તેને મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય કાર્યાલય દુકાન નં ૫-૬ગ્રાઉન્ડ ફ્લોરલક્ષ્મી ચેમ્બરશુભ હોટલની બાજુમાંશનાળા રોડ મોરબી ખાતે પુસ્તકો આપી શકશે તેમજ એલ.એમ. કંઝારીયા (૯૪૨૬૨ ૨૬૧૭૫), કે.ડી. બાવરવા (૯૮૨૫૧ ૩૯૯૯૨), મહેશભાઇ રાજ્યગુરુ (૮૧૬૦૨ ૭૨૭૪૬) અને કે.ડી. પડ્સુંબિયા (૯૯૭૯૧ ૩૭૫૫૫) નો સંપર્ક કરીને તેને પણ પુસ્તક આપી શકાશે






Latest News