મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલની જામીન અંગે આજે સુનવણી


SHARE











મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલની જામીન અંગે આજે સુનવણી

મોરબીના જુલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા આરોપી જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરવામાં આવી છે જે અરજીની આજરોજ સુનવણી હાથ ધરવામાં આવી હતી.

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલે તા. 23 ના રોજ રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની સુનાવણી આવતીકાલે તા. 29 ના રોજ કોર્ટમાં થનાર છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જયસુખ પટેલે હાઇકોર્ટના આદેશ મુજબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પીડિતોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવા માટે બેન્કના કામ માટે જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હતી જો કે ત્યારે અરજીને મોરબી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. દરમિયાન જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી મુકવામાં આવી છે જેની આજરોજ સુનવણી હાથ ધરવામાં આવશે.






Latest News