વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના સામાંકાંઠે વિદ્યુતનગરમાં યુવા ગ્રુપ દ્રારા બાલગણેશ કા રાજાનું આયોજન


SHARE











મોરબીના સામાંકાંઠે વિદ્યુતનગરમાં યુવા ગ્રુપ દ્રારા બાલગણેશ કા રાજાનું આયોજન

મોરબી-૨ સામાંકાંઠે વિદ્યુતનગર વિસ્તારમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ "બાલગણેશ વિદ્યુતનગર યુવા ગ્રુપ કા રાજા"નું આયોજન કરવામાં આવેલ છે. સર્વે ધર્મપ્રેમી ભક્તોને દર્શનનો લાભ લેવા માટે વિદ્યુતનગર યુવા ગ્રુપ તરફથી જાહેર નિમંત્રણ અપાયેલ છે. દશ દિવસ સુધી દરોજ આરતી સવારે ૯ કલાકે અને રાત્રીના ૯ કલાકે યોજાશે.કોરોનાની મહામારી દેશ અને શહેરમાંથી સાવ નાશ પામે અને જે લોકો કોરોનાના કપરા કાળમાં સ્વર્ગવાસ પામ્યા છે તેમની આત્માને મોક્ષ અને શાંતિ માટે દરોજ પૂજા-અર્ચના કરીને ગણપતી બાપાની પૂજા કરવામાં આવે છે.કોરોનાની ગાઈડ લાઈન મુજબ ભકિતકાર્ય કરવામાં આવે છે.

 






Latest News