મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુ.જાતી મોરચાની બેઠક


SHARE











મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુ.જાતી મોરચાની બેઠક

મોરબી જીલ્લા ભાજપ અનુ.જાતી મોરચા પ્રભારી પ્રદીપભાઈ આધાર, જીલ્લા ભાજપ મંત્રી વોરા રશીકભાઈ, મોરબી જીલ્લા પંચાયત સામાજિકન્યાય સમિતીના ચેરમેન જેઠાભાઈપારઘી, જીલ્લા પંચાયત સદસય, અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત ચેરમેન ગોરધનભાઈ સોલંકી, મોરબી જીલ્લા ભાજપ અ.જા. મોરચા પ્રમુખ અરજણભાઈ મકવાણા, મહામંત્રી દિનેશભાઈ પરમાર, મહામંત્રી રવીભાઈ ધુમલ, મંત્રી જગદીશભાઈ ચાવડા, મંત્રી પરશોતમભાઈ વોરા, મીડીયા વિભાગના નિલેશભાઈ સાગઠીયા, હળવદ તાલુકા ભાજપ અ.જા.મોરચા પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, ભુપેન્દ્રભાઇ મોરબી તાલુકા ભાજપ અ.જા.મોરચા મહામંત્રી ચૌહાણ જયંતીલાલ, મહામંત્રી સોલંકી લાલજીભાઈ તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં મોરબી જીલ્લા ભાજપ અ.જા. મોરચાની બેઠક મળી હતી.તેમા પ્રભારી પ્રદીપભાઈ આધારે જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદીન ઉપર સૌ ભાજપ હોદેદારો, સંગઠન મોરચાઓ તેમજ ભાજપ કાર્યકરોને પોતાના વિસ્તારમાં ઘરઘર સંદેશો કોરોના મહામારીને ધ્યાનમાં લઈને દરેક પરીવારના વિમા ઉતારવા તેમજ વંચિત પરીવારોની ખાસ નોંધ લેવી તેમ જણાવ્યું હતુ.તેમજ ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનોએ કાર્યક્રમો કરવા કહ્યુ હતુ. મોરબી જીલ્લા ભાજપ અધયકક્ષના નેતુતવમાં લોકોને મદદરૂપ બનવાની ભાવના વ્યકત કરવામાં આવી હતી.તેમ મોરબી જીલ્લા ભાજપ આઈટી સેલ સભ્ય લાલજીભાઈ સોલંકી અને નિલેશભાઈ સાગઠીયાએ જણાવ્યું હતુ.

 






Latest News