મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના નોટરી કમલાબેન મુછડીયાએ માનવતા મહેકાવી


SHARE











મોરબીના નોટરી કમલાબેન મુછડીયાએ માનવતા મહેકાવી

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે રહેતા ૪૫૦ જેટલા દિવ્યાંગ લોકોને તેઓના કામની જગ્યા બાબતના એફિડેવિટ કરાવવાની જરૂર હતી જેથી કરીને તે દિવ્યાંગ લોકો મોરબી શહેરના સમાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગમાં તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને ત્યાં નોટરી તરીકે કામ કરતાં કમલાબેન મૂછડિયા દ્વારા ૪૫૦ જેટલા દિવ્યાંગ લોકોના એફિડેવીટ કોઈપણ પ્રકારની ફી લીધા વગર કરી આપવામાં આવ્યા હતા જેથી કરીને તેઓની આ માનવતા મહેકાવતી કામગીરીની નોટરી, વકીલો, અધિકારીઓ સહિતના દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી






Latest News