મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબીના નોટરી કમલાબેન મુછડીયાએ માનવતા મહેકાવી


SHARE











મોરબીના નોટરી કમલાબેન મુછડીયાએ માનવતા મહેકાવી

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે રહેતા ૪૫૦ જેટલા દિવ્યાંગ લોકોને તેઓના કામની જગ્યા બાબતના એફિડેવિટ કરાવવાની જરૂર હતી જેથી કરીને તે દિવ્યાંગ લોકો મોરબી શહેરના સમાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગમાં તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને ત્યાં નોટરી તરીકે કામ કરતાં કમલાબેન મૂછડિયા દ્વારા ૪૫૦ જેટલા દિવ્યાંગ લોકોના એફિડેવીટ કોઈપણ પ્રકારની ફી લીધા વગર કરી આપવામાં આવ્યા હતા જેથી કરીને તેઓની આ માનવતા મહેકાવતી કામગીરીની નોટરી, વકીલો, અધિકારીઓ સહિતના દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી






Latest News