મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં વળતર ચૂકવવા જયસુખભાઈ પટેલે હાઇકોર્ટમાં કર્યું એફિડેવિટ
મોરબીના નોટરી કમલાબેન મુછડીયાએ માનવતા મહેકાવી
SHARE
મોરબીના નોટરી કમલાબેન મુછડીયાએ માનવતા મહેકાવી
મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે રહેતા ૪૫૦ જેટલા દિવ્યાંગ લોકોને તેઓના કામની જગ્યા બાબતના એફિડેવિટ કરાવવાની જરૂર હતી જેથી કરીને તે દિવ્યાંગ લોકો મોરબી શહેરના સમાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગમાં તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને ત્યાં નોટરી તરીકે કામ કરતાં કમલાબેન મૂછડિયા દ્વારા ૪૫૦ જેટલા દિવ્યાંગ લોકોના એફિડેવીટ કોઈપણ પ્રકારની ફી લીધા વગર કરી આપવામાં આવ્યા હતા જેથી કરીને તેઓની આ માનવતા મહેકાવતી કામગીરીની નોટરી, વકીલો, અધિકારીઓ સહિતના દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી