ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિદ્યાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરાઇ


SHARE











મોરબીની ભારતી વિદ્યાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરાઇ

 મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી શ્રેષ્ઠ પરિણામ આપતી ભારતી વિદ્યાલય શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જ્યંતી નિમિતે શિક્ષકદિનની ઉજવણી કરાવામાં આવી હતી અને આ ઉજવણીમાં શાળાના ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ એક દિવસિય શિક્ષક, આચાર્ય, ક્લાર્ક, સુપર વાઇઝર તેમજ મદદનિશ શિક્ષકની ભૂમિકા ભજવેલ હતી અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓનેઅધ્યયન કાર્ય કરાવામાં આવેલ હતું ત્યારે શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ જણાવ્યુ હતું કે, આવા દિવસોની ઉજવણીથી વ્યક્તિનો સહ અભ્યાસિક પ્રવૃતિમાં રસ જાગે છે તેમજ તેમના રહેલો આત્મવિશ્વાસ પણ વધે છે સાથે તેઓના કહ્યા પ્રમાણે આ ઉજવણીમાં શાળાના આશરે ૬૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધેલ હતો અને ઉજવણીના અંતમાં શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ તમામને અભિનંદન પાઠવેલ હતા






Latest News