જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે કાલે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન


SHARE











મોરબીના લક્ષ્મીનગર ગામે કાલે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન

મોરબીના લક્ષ્મીનગર ગામે રવિવારે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ખેડૂતોને પ્રાકૃતિક, ઓર્ગેનિક અને વૈદિક ખેતી તરફ વળવા માંગતા ખેડૂતો માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે જેથી કરીને મોરબીના આંગણે યોજાનાર પ્રાકૃતિક ખેતી શિબિરમાં ખેડૂતોને આવવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે છે

મોરબ્ના મધુરમ ફાઉન્ડેશન દ્વારા તા. ૨૨ ને રવિવારે લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા ઉત્સાહી ખેડૂતો માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે શિબિરનો સમય સવારે ૯ થી બપોરે ૧ સુધીનો રહેશે શિબિરમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા પ્રાકૃતિક ખેતીવર્મીકંમ્પોસ્ટગોપાલનઔષધીય વનસ્પતિ જેવા વિષયનું માર્ગદર્શન તથા સફળ ખેડૂતોના અનુભવ જાણવા મળશે. જેથી કરીને રસ ધરાવતા ખેડૂતોએ નામ નોંધાવવાના રહેશે અને વહેલા તે પહેલાનાં ધોરણે ૪૦ ખેડૂતોના જ નામ નોંધવામાં આવશે જેથી ખેડૂતોએ પ્રાણજીવન કાલરિયા (૯૪૨૬૨ ૩૨૪૦૦), જીતુભાઇ ઠક્કર (૯૨૨૮૫ ૮૩૭૪૩) અને મધુસુદન પાઠક (૯૯૯૮૨ ૬૬૧૬૩)નો સંપર્ક કરીને નામ નોંધાવવા આયોજકોએ જણાવ્યુ છે






Latest News