મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપના પ્રમુખ પી.ડી. કાંજીયાના દીકરાનો જન્મ દિવસે સેવાકીય કામ સાથે ઉજવાયો


SHARE











મોરબી નવયુગ ગ્રુપના પ્રમુખ પી.ડી. કાંજીયાના દીકરાનો જન્મ દિવસે સેવાકીય કામ સાથે ઉજવાયો

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજિયાના દીકરા ક્રિષ્નનો જન્મ દિવસ સેવાકીય કામોને આગળ વધારીને ઉજવવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને જે દંપતી માતા-પિતા બનવા જઈ રહ્યા છે તેમને 'ગર્ભ સંહિતા' ભાગ ૧ અને ૨ પુસ્તકો ભેટ સ્વરૂપે આપી અને જે માતા-પિતા બની ચૂક્યા છે તેમને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે માટે "બાળ ઉછેર બે હાથમાં" પુસ્તકો ભેટ સ્વરૂપે આપેલ છે આ અગાઉ આ પુસ્તકો ૧૦૦૦ નંગ પી.ડી. કાંજિયા દ્વારા જરૂરિયાત ધરાવતા લોકોને આપવામાં આવેલ હતી આજે ક્રિષ્નના જન્મદિવસ નિમિત્તે ૨૦૦ થી વધુ પુસ્તકો અને શિયાળાની કાતિલ ઠંડીથી બચવા બ્લેન્કેટ જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ ગાય માતાને ઘાસચારો આપેલ આટલું કાર્ય કરવા ઉપરાંત સરકારી શાળાઓમાં જઈને ૨૫૦૦ જેવા વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવેલ છે






Latest News