હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ જાદુગરનો શો યોજાયો


SHARE











મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ જાદુગરનો શો યોજાયો 

મોરબીની માધાપરવાડી શાળા વિદ્યાર્થીઓ માટે અવનવી પ્રવૃત્તિ કરવા માટે જાણીતી છે ત્યારે મોરબીમાં કામધેનુ રિસોર્ટ પાસેના ગ્રાઉન્ડમાં જાદુગર વી.કે. ના શોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રનું ગૌરવ કહી શકાય એવા જાદુગર વી.કે. એ જાદુના ખેલ બાળાઓ સમક્ષ રજૂ કર્યા હતા અને આ કાર્યક્રમમાં શાળાની ૩૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ આવી હતી અને જાદુનો ખેલ નિહાળી મનોરંજન મેળવ્યું હતું અને વી.કે સાથે દેશભક્તિના ગીતો સાથે ડાન્સની પણ મજા માણી હતી. આવી રીતે જો કોઈ શાળા શો જોવા માંગતી હોય તો તેમણે ૯૦૯૯૯ ૧૦૧૭૦૦ ઉપર સંપર્ક કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ જણાવ્યુ છે  અને બાળાઓને જાદુગરનો શો બતાવવા શાળાના અલકાબેન કોરવાડિયાનિકિતાબેન કૈલાનિમિષાબેન ચાવડાદયાળજીભાઈ બાવરવાજયેશભાઇ અગ્રાવત, ચાંદનીબેન સાંણજાનિલમબેન ચૌહાણ વગેરેએ જહેમત ઉઠાવી હતી.






Latest News