મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે વાલીઓ માટે સેમિનાર યોજાયો


SHARE











મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે વાલીઓ માટે સેમિનાર યોજાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવયુગ વિદ્યાલય દ્વારા કેજી થી ધો. ૧૧ સુધીના વાલીઓની શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મિટિંગ રાખવામા આવી હતી અને તેમાં બે સત્રમાં ૧૫૦૦ જેટલા વાલીઓ હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, સાંપ્રત સમયમાં શિક્ષણ, સંતાન અને વાલી સામેના પડકારોને સમજી તેનું યોગ્ય નિરાકરણ કરી સંતાનોનું ભવિષ્ય કઈ રીતે ઉજ્જવળ બનાવી શકાય તેની અવનવી વાતો ડોક્ટર દીપકભાઈ રાજ્યગુરુ અને મોટીવેશનલ સ્પીકર પ્રતિકભાઈ કાછડીયાએ કરી હતી આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી કાંજિયા, રંજનબેન પી. કાંજિયા અને બળદેવભાઈ સરસાવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા






Latest News