મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબી પત્રકાર એસો.ના હોદ્દેદારોનું રામધન આશ્રમના મહંતે કર્યું સન્માન


SHARE











મોરબી પત્રકાર એસો.ના હોદ્દેદારોનું રામધન આશ્રમના મહંતે કર્યું સન્માન

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા મોરબી પત્રકાર એસોસિએશનના નવા હોદ્દેદારોના સન્માન કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ હરનીશભાઈ જોશી અને મંત્રી મહેન્દ્રસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું તેની સાથો સાથ મોરબીના વરિષ્ઠ પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ, જીગ્નેશભાઈ ભટ્ટ, સુરેશભાઈ ગોસ્વામી, સન્ની વ્યાસ, અલ્પેશ ગોસ્વામી, સંદીપ વ્યાસ તેમજ રજાક બુખારી સહિતના પત્રકારોનું મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ પત્રકારોને સતત સમાજ સેવા કરવા માટેની પ્રેરણા મળતી રહે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી તેવું મંદિરના મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે






Latest News