મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા નજીક રેલવે ડબલ ટ્રેકની કામગીરી માટે શનિવારે રાતે આઠ કલાક ફાટક બંધ રહેશે


SHARE











માળીયા નજીક રેલવે ડબલ ટ્રેકની કામગીરી માટે શનિવારે રાતે આઠ કલાક ફાટક બંધ રહેશે

માળીયા મિયાણા નજીક આવેલ ફાટક નંબર ૯૭ પાસે કામગીરી કરવાની છે જેથી કરીને શનિવારે તા.૩૧  ડિસેમ્બરની રાતે ૧૦ વાગ્યાથી તા.૧ જાન્યુઆરી ૨૦૨૩ ના સવારે ૬ વાગ્યા સુધી આ ફટક્ને આઠ કલાક બંધ રાખવામા આવશે જેથી કરીને જામનગર તરફ જવાનો રસ્તો માળીયા પાસેથી બંધ રહેશે

માળીયા મિયાણા રેલવેના અધિકારી જણાવ્યુ છે કે, તા ૩૧ ના રોજ રાતે ૧૦ થી તા ૧ ના રોજ સવારે ૬ વાગ્યા સુધી ફાટક નંબર ૯૭ પાસે રેલવે ડબલ ટ્રેકની કામગીરી કરવામાં આવનાર છે જેથી કરીને માળીયા -જામનગર હાઇવે રસ્તો બંધ રહેશે અને આઠ કલાક સુધી આ ફાટક બંધ રહેવાની છે જેથી માળીયા થઈને જામનગર તરફ જતાં અને આવતા વાહન ચાલકોને ડાયવાર્ટ કરવામાં આવેલ રસ્ત ઉપરથી તેના વાહનો લઇ જવા માટે રેલવે અધિકારી જણાવ્યુ છે અને આ અંગેની કલેકટર, માળીયા પોલીસ, અને માળીયા મામલતદારને પણ જાણ કરવામાં આવી છે






Latest News