મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ ધામ ખાતે ધારાસભ્યોના સન્માનનો કાર્યક્રમ હાલ મોકૂફ


SHARE











મોરબીમાં પરશુરામ ધામ ખાતે ધારાસભ્યોના સન્માનનો કાર્યક્રમ હાલ મોકૂફ

મોરબીના પરશુરામ ધામ ખાતે મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ અને તા ૧/૧ ના રોજ સાંજે આ કાર્યક્ર્મ રખવામાં આવ્યો હતો જો કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થતાં આ કાર્યક્ર્મને હાલમાં મોકૂફ રાખવામા આવેલ છે અને આગમી સમયમાં આ કાર્યક્ર્મ યોજાશે તેવું ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે

મોરબી પરશુરામ ધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાની ચારેય બેઠક ઉપર ભાજપના ધારાસભ્યો ચૂંટાયેલ છે અને તે ચારેય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાનો સમાવેશ થાય છે અને તેના સન્માનનો કાર્યક્રમ રવિવાર તા. ૧/૧ ના રોજ સાંજે પાંચ વાગ્યે પરશુરામ ધામ મોરબી ખાતે રાખેલ હતું જો કે, શુક્રવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે જેથી કરીને આ કાર્યક્ર્મ્ને એચએએલ પૂરતો મોકૂફ રાખવામા આવેલ છે






Latest News