મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાશે


SHARE











મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાશે

મોરબીમાં દર વર્ષે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે  અને આગામી તા.૧ જાન્યુઆરીને રવિવારના રોજ આ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવાનો છે

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧ જાન્યુઆરીને રવિવારે સવારે ૯ વાગ્યે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાશે. ત્યાર બાળકો માટે સ્પર્ધાઓ યોજશે જેમાં કે.જી. થી ધો ૧ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે અને જે સ્પર્ધા યોજાશે તેમાં સંગીત ખુરશીલીંબુ ચમચીમેમરી ટેસ્ટચોકલેટ વીણટાર્ગેટ બોલ સહિતની હરિફાઈ રાખવામા આવી છે






Latest News