હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


SHARE











મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી ફેબ્રુઆરી માહિનામાં આ ટુર્નામેન્ટ યોજાવાની છે જેના માટે વહેલા તે પહેલા ટીમને લેવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

મોરબીના નવા નાગડાવાસ ગામે આવેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપતા મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષીએ જણાવ્યુ છે કે, આ ટુર્નામેન્ટમાં વધુમાં વધુ ૮ ટીમ લેવામાં આવશે જેથી કરીને વહેલા તે પહેલાના ધોરણે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એન્ટ્રી આપવામાં આવશે અને ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એન્ટ્રી માટે પ્રતિકભાઈ જોષી (૯૯૭૮૧ ૦૨૬૦૨), આર્યનભાઈ ત્રિવેદી (૮૨૩૮૧ ૩૮૫૬૬) અથવા દિપેનભાઈ ભટ્ટ (૯૭૨૭૯ ૮૬૩૮૬) નો સંપર્ક કરવાનો રહેશે.





Latest News