તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ ગ્રૂપની બે વિદ્યાર્થિનીઓ રાજ્યકક્ષાએ નિબંધ સ્પર્ધામાં ભાગ લેશે


SHARE











v

મોરબીની નવયુગ ગ્રૂપની બે વિદ્યાર્થિનીઓ રાજ્યકક્ષાએ નિબંધ સ્પર્ધામાં ભાગ લેશે

ગુજરાત સરકારના રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક વિભાગગાંધીનગર આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મધ્ય ગુજરાત યુવા ઉત્સવ-૨૦૨૨ વડોદરા મુકામે યોજાયેલ હતો જેની નિબંધ સ્પર્ધામાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીની અઘારા તન્વી પ્રથમ ક્રમાંકે વિજેતા થઈને સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે. તેમજ નવયુગ બી.એડ. કોલેજની વિદ્યાર્થીની રાજપરા ચેલ્સીએ નિબંધ સ્પર્ધામાં બીજો ક્રમાંક મેળવ્યો છે. જેથી કરીને વિજેતાઓને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ અભિનંદન પાઠવ્યા હતા. અને બંને વિજેતાઓ રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તેના માટે અભિનંદન આપ્યા હતા.






Latest News