જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયે કાંતિભાઈ અમૃતિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછયું ઓલ ઈઝ વેલ


SHARE









ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયે કાંતિભાઈ અમૃતિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછયું ઓલ ઈઝ વેલ

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ૯૩ બેઠકો ઉપર મતદાન થવાનું છે ત્યારે પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ કમલમ ખાતે અવાયા હતા ત્યારે ભાજપના આગેવાનોને મળ્યા હતા તેની સાથે મોરબી માળીયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને પણ મળ્યા હતા અને મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર મતદાન પૂર્ણ થઈ ગયેલ છે જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથના ઈસારા વડે ઓલ ઈઝ વેલ પૂછયું હતું ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ પણ બે હાથ જોડીને સહુ સારા વાના થઈ જશે તેવો જવાબ આપ્યો હતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબકાનું મતદાન યોજાઇ ગયું છે જેમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોનો સમાવેશ થાય છે અને ત્યાર બાદ મોરબી માળીયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા અને ધ્રાંગધ્રા હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને બીજા તબકાનું મતદાન જે બેઠકો ઉપર થવાનું હતું ત્યાં પ્રચાર માટે મોકવામાં આવ્યા હતા અને ગઇકાલે બીજા તબકાના મતદાન પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આવ્યા હતા ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સહિત ભાજપના આગેવાનોને મળ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંતિલાલ અમૃતિયા સામે હાથથી ઈસારા વડે ઓલ ઈઝ વેલ પૂછયું હતું ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ પણ બે હાથ જોડીને સહુ સારા વાના થઈ જશે તેવો સાંકેતિક જવાબ આપ્યો હતો






Latest News